॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

લોયા-૧૦: નિર્વિકારી રહ્યાનું

મહિમા

સં. ૧૯૪૪, પેટલાદ. ભગતજી મહારાજ કહે, “આ વચનામૃતમાં શ્રીજીમહારાજે આત્મા-પરમાત્માનું અલમસ્ત જ્ઞાન બતાવ્યું છે. તે જેણે સિદ્ધ કર્યું હોય તેને એવી અલમસ્ત દશા પ્રાપ્ત થાય છે. આમાં બે પ્રકારનું જ્ઞાન કહ્યું છે. પ્રથમ સાંખ્યના મતનું અને પછી સાંખ્ય અને યોગના મતનું.”

[બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત: ૨૨૨]

Samvat 1944 (1888 CE), Petlad. Bhagatji Mahārāj asked for Vachanāmrut Loyā 10 to be read and said, “In this Vachanāmrut, Shriji Mahārāj has spoken about the divine blissful knowledge – the knowledge of ātmā and Paramātmā. Those who perfect this knowledge attain bliss. There are two types of knowledge mentioned: One is philosophy of sānkhya and the other is the philosophy of sānkhya with yoga.”

Brahmaswarup Shri Prāgji Bhakta (En): 277]

મહિમા

સંવત ૧૯૫૦, વાંસદા. ભગતજી મહારાજે વચનામૃત લોયા ૧૦મું વચનામૃત વંચાવીને પાંચ-સાત વાર દીવાનજી પાસે બોલાવ્યું, “આવું જે માયા થકી પર શુદ્ધ જ્ઞાન તેને હું પામ્યો તે સંતના પ્રતાપે પામ્યો છું અને તે સંત પરમેશ્વરના ભક્ત છે અને પરમેશ્વર છે તે તો સર્વાત્મા એવા જે બ્રહ્મ તેના પણ આત્મા છે એવા જે પરબ્રહ્મ પરમાત્મા નારાયણ તેનો હું બ્રહ્મરૂપ એવો દાસ છું.” એમ બોલાવીને ગોખાવ્યું અને કહ્યું, “આ વચનામૃત સિદ્ધ થાય, એટલે જ્ઞાનનો અવધિ આવ્યો.”

[બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત: ૩૫૧]

Samvat 1950 (1894 CE), Vānsadā. Bhagatji Mahārāj asked for Vachanāmrut Loyā 10 to be read and asked the Diwānji to repeat the following five to seven times, “I have attained this pure gnān, which transcends māyā, by the grace of the Sant. That Sant is a devotee of Parmeshwar; and Parmeshwar is the ātmā of even Aksahrbrahman, who is the ātmā of all. I am brahmarup, a servant of that Parabrahman Purushottam Nārāyan.” Bhagatji made him memorize this by repeating it and said, “If you perfect this Vachanāmrut, then you will reach the pinnacle of knowledge.”

[Brahmaswarup Shri Prāgji Bhakta (En): 440]

SELECTION
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૨ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૩ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૬ * પરાભક્તિ * બ્રહ્મના સંગે * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૭ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR
Go

Type: Keywords Exact phrase